ધોરણ ૬ થી ૮ માં શાળાના ગણિત-વિજ્ઞાન વિષયના શિક્ષકશ્રી અગ્રાવત જનકભાઇ દ્વારા બાળકો ને ગણિત-વિજ્ઞાન જેવા કઠિન વિષયો ની અધ્યયન નિષ્પતિ સિધ્ધ માટે તેમજ આ વિષયોના મહત્તમ વિષય વસ્તુના મહાવરા માટે શાળાના બાળકો ને સ્માર્ટ કલાસ દ્વારા વિષયવસ્તુ નું નિરૂપણ અને સમજ આપવામાં આવી હતી
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.