ધોરણ ૬ થી ૮ માં શાળાના સા.વિ.ના શિક્ષકશ્રી ઝણકાત અસ્મિતાબેન દ્વારા બાળકો ને સરળતાથી અધ્યયન નિષ્પતિ સિધ્ધ કરી અને મહત્તમ વિષય વસ્તુના મહાવરા માટે શાળાના બાળકો ને જ્ઞાનકુંજ પ્રોજકટ દ્વારા વિષયવસ્તુ નું નિરૂપણ અને સમજ સાથો સાથ સા.વી. વિષય ને અનુરૂપ વિવિધ પ્રોજેકટ કારી કરવામાં આવેલ હતું.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.