વાલી સંંર્પક :-
સરકારશ્રીના આદેશ મુજબ શાળામાં અનિયમિત અને સતત ગેર-હાજર રહેતા બાળકોનો આ માસ દરમિયાન વાલી સંપર્ક આચાર્યશ્રી વાળા નિર્મળસિંહ તેમજ શિક્ષકશ્રી જસ્મિનાબેન, જનકભાઈ, અલ્પાબેન, હંસાબેન દ્વારા કરવામાં આવ્યો હતો. તેમજ અનિયમિત અને સતત ગેર-હાજર રહેતા બાળકોનો વાલીઓને બાળકોની નિયમિતતા અને તેની જરૂરીયાત વિશે માર્ગદર્શન અને ચર્ચા કરવામાં આવી..
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.