29/06/2023

ધોરણ ૩ થી ૫ ગણિત વિષય પ્રવૃતિઓ:-

                                             ધોરણ ૩ થી ૫ માં વિષય શિક્ષક શ્રી મારું પ્રવીણભાઈ દ્વારા ધોરણ 3 વિષય ગણિત, વિષયાંગ  ક્યાંથી જવું... પાઠ દ્વારા વિવિધ પ્રકારના મોહરા નું નિર્માણ તથા ચિત્ર ચીપક કામગણિત વિષયની વિવિધ પ્રવૃતિઓ કરાવવામાં આવેલ હતી જેમાં તમામ બાળકોએ ખુબ સરસ પ્રવૃત્તિ કરી હતી તેમજ પોતાની સમજ વધુ દ્રઢ બનાવી હતી. 







No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.

શાળાના શિક્ષકશ્રીનું નામ લખો અથવા ધોરણ લખો અને તેમના દ્વારા કરેલ કાર્ય ને નિહાળો