29/06/2023

ધોરણ ૩ થી ૫ પર્યાવરણ વિષય પ્રવૃતિઓ

                                                     ધોરણ ૩ થી ૫ માં વિષય શિક્ષક શ્રી મારૂ પ્રવીણભાઈ દ્વારા ધોરણ ૩ નાં પર્યાવરણ વિષય અંતર્ગત બાળકોને વિવિધ પર્ણનો પરિચય આપવા માટે તેમજ તેમના આકાર,કદ,અને અન્ય બાબતોથી પરિચિત કરવા માટેની પ્રવૃતિનું આયોજન કરવામાં આવ્યું હતું. 




               
   

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.

શાળાના શિક્ષકશ્રીનું નામ લખો અથવા ધોરણ લખો અને તેમના દ્વારા કરેલ કાર્ય ને નિહાળો