29/06/2023

અનિયમિત બાળકોનો વાલી સંપર્ક જુન ૨૦૨૩

                                                                જુન ૨૦૨૩ નાં માસમાં શાળા ખુલતા જ બાળકો શાળાએ નિયમીત આવતા થાય તે માટે સતત ૩ દિવસ વગર રજાએ જાણ કર્યા વગર શાળાએ ગેર હાજર રહેનાર બાળકોનો DOOR TO DOOR સંપર્ક કરવામાં આવ્યો હતો જેથી બાળકો શાળાએ પ્રથમ સત્રના પ્રથમ માસ અને પ્રથમ દિવસથી જ નિયમિત શિક્ષણ કાર્યમાં ભાગ લેતા થાય.




No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.

શાળાના શિક્ષકશ્રીનું નામ લખો અથવા ધોરણ લખો અને તેમના દ્વારા કરેલ કાર્ય ને નિહાળો