29/06/2023

વાલી મિટીગ અને દ્રિત્ય પેપર ચકાસણી અને પરિણામ:-૨૦૨૨-૨૩

                                                                         શાળાકક્ષા એ ધોરણ ૩ થી ૮ ની દ્રીત્યસત્ર ૨૦૨૨-૨૩ ની લેખિત પરિક્ષા પુર્ણ થયા બાદ તેમજ તેનું મુલ્યાંક્ન થઇ ગયા બાદ જે પરિણામ તૈયાર થયુ તેનાથી વાલી અને વિદ્યાર્થી ને માહીતગાર કરવા માટે શાળાકક્ષા એ નવા શૈક્ષણિક સત્રની શરૂઆત માં વાલી મિટીંગ રાખવામાં આવી. જેમા બાળકોના પરીણામથી વાલીને વાકેફ કરવામાં આવ્યા અને વાલીઓ પોતાના બાળકોની ઉત્તરવહી બતાવવામાં આવે જેથી બાળકોની ખુબી અને ખામીથી  વાલીઓ વાકેફ થયા. સાથો સાથ વાલીઓમા ઉત્સાહ પણ જોવા મળ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમ નું આયોજન અને સંચાલન શાળાના HTAT આચાર્ય વાળા નિર્મળસિંહ  દ્વારા કરવામાં આવ્યુ હતું. 




















No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.

શાળાના શિક્ષકશ્રીનું નામ લખો અથવા ધોરણ લખો અને તેમના દ્વારા કરેલ કાર્ય ને નિહાળો