31/03/2023

ધોરણ ૬ થી ૮ માં સા.વી. વિષય પ્રવૃતિઓ

                                                     ધોરણ ૬ થી ૮ માં સા.વી. વિષયના વિષય શિક્ષકશ્રી દિવ્યેશભાઈ કોટડિયા દ્વારા ધોરણ 6,7,8 સામાજિક વિજ્ઞાન નાં તાસ દરમિયાન  આપણા દેશ માં યોજાય રહેલ  G-20 સંમેલન ની માહિતી આપવામાં આવી . વસુધૈવ કુટુંમ્બકમ ની ભાવના અને આ સંમેલન નો  મોટ્ટો - વન અર્થ, વન ફેમિલી, વન ફયૂચર નો સંદેશ અને G-20 નાં લોગો ને  વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરીને આ સંમેલન ની અધ્યક્ષતા દેશ માટે  ગૌરવરૂપ બાબતની ચિત્ર દ્વારા સંદેશ વ્યક્ત કરવામાં આવ્યો .








No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.

શાળાના શિક્ષકશ્રીનું નામ લખો અથવા ધોરણ લખો અને તેમના દ્વારા કરેલ કાર્ય ને નિહાળો