30/01/2023

ધોરણ ૬ થી ૮ માં સા.વી. વિષય પ્રવૃતિઓ

                                    ધોરણ ૬ થી ૮ માં સા.વી. વિષયના વિષય શિક્ષકશ્રી દિવ્યેશભાઈ કોટડિયા દ્વારા ધોરણ 6  સામાજિક વિજ્ઞાન વિષય અંતર્ગત મૌર્ય વંશ ના શાસક સમ્રાટ અશોક દ્વારા નિર્માણ થયેલ સારનાથ નાં સિંહ સ્તંભ ને  દેશ નાં રાષ્ટ્રીય પ્રતીક અને દેશ નાં ચલણી સિક્કા માં તેનો મુદ્રા તરીકે ઉપયોગ તેમજ સરકારી વિભાગો માં આ આકૃતિ નાં મહત્વ વિશે ની સમજ આપવામાં આવી અને મૌર્ય સામ્રાજ્ય નાં મુખ્ય નગર અને અભિલેખો મળેલ સ્થળો ની નકશા આધારિત પ્રવૃતિ કરવામાં આવી.










No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.

શાળાના શિક્ષકશ્રીનું નામ લખો અથવા ધોરણ લખો અને તેમના દ્વારા કરેલ કાર્ય ને નિહાળો