30/09/2022

ધોરણ ૬ થી ૮ માં સા.વી. વિષયખંડ પ્રવૃતિઓ (જ્ઞાન્કુંજ પ્રોજેકટ, TLM નિર્માણ )

                                                                    ધોરણ 7 માં જ્ઞાનકુંજ અને g shala દ્વારા સામાજિક વિજ્ઞાન વિષય નાં કઠિન બિંદુઓ ની સમજ આપવામાં આપી અને વિદ્યાર્થી ઓ દ્વારા પ્રદુષણ અટકાવવા માટેના tlm નું નિર્માણ કરીને વર્ગ  સમક્ષ રજૂ કરવામાં આવ્યા અને પ્રદુષણ સામે  સામાજિક જાગૃતિ લાવવા માટેના પગલાંઓ ની સમજ રજૂ કરવામાં આવી.

માર્ગદર્શક શિક્ષકશ્રી :-દિવ્યેશભાઈ કોટાડિયા







No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.

શાળાના શિક્ષકશ્રીનું નામ લખો અથવા ધોરણ લખો અને તેમના દ્વારા કરેલ કાર્ય ને નિહાળો