15મી ઓગસ્ટે ભારત તેનો 76મો સ્વતંત્રતા દિવસ (Independence Day) ઉજવી રહ્યું છે.આજના ભારતે આઝાદીના 75 વર્ષ પૂર્ણ કર્યા છે, જેને આખો દેશ આઝાદી કા અમૃત મહોત્સવ તરીકે ઉજવી રહ્યો છે. આ પવિત્ર અવસર પર આપણે તે તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરીશું જેમણે દેશની આઝાદી માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. આ બલિદાનોને કારણે જ આપણને સેંકડો વર્ષો પછી બ્રિટિશ શાસનમાંથી આઝાદી મળી છે. શ્રી મોટી વાવડી શાળા પરિવાર તેમજ સમસ્ત ગ્રામજનો દ્વારા આ પાવન પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.