30/06/2022

સામાજિક વિજ્ઞાન વિષયનું ધોરણ ૬ થી ૮ માં G-SHALA નાં દ્રશ્ય-શ્રાવ્ય વિષયવસ્તુ દ્વારા જ્ઞાનકુંજ પ્રોજેકટ મારફત શિક્ષણ કાર્ય

                                                                                                  ધોરણ ૬ થી ૮ માં સા.વિ. શીક્ષક શ્રી દિવ્યેશભાઈ કોટડીયા દ્વારા સા.વી. વિષયનું દ્રશ્ય-શ્રાવ્ય માધ્યના ઉપયોગથી G-SHALA નાં વિષયવસ્તુને જ્ઞાનકુંજ પ્રોજેકટ મારફત બાળકોને વિષય શિક્ષણ જ્ઞાન આપવામાં આવ્યું. જેમાં બાળકોને પ્રથમ એકમ"રાજપૂત યુગ" ની સમજ ગમ્મત સાથે જ્ઞાન દ્વારા આપી સા.વી.નાં શિક્ષણ મેળવવાનો આનંદ આવ્યો હતો.





  

 

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.

શાળાના શિક્ષકશ્રીનું નામ લખો અથવા ધોરણ લખો અને તેમના દ્વારા કરેલ કાર્ય ને નિહાળો