ધોરણ ૬ થી ૮ માં સા.વિ. શીક્ષક શ્રી દિવ્યેશભાઈ કોટડીયા દ્વારા સા.વી. વિષયનું દ્રશ્ય-શ્રાવ્ય માધ્યના ઉપયોગથી G-SHALA નાં વિષયવસ્તુને જ્ઞાનકુંજ પ્રોજેકટ મારફત બાળકોને વિષય શિક્ષણ જ્ઞાન આપવામાં આવ્યું. જેમાં બાળકોને પ્રથમ એકમ"રાજપૂત યુગ" ની સમજ ગમ્મત સાથે જ્ઞાન દ્વારા આપી સા.વી.નાં શિક્ષણ મેળવવાનો આનંદ આવ્યો હતો.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.