ધોરણ ૬ થી ૮ ગણિત-વિજ્ઞાન વિષય શૈક્ષણિક એકટીવીટી:-
ધોરણ ૬ થી ૮ માં શાળાના ગણિત-વિજ્ઞાન વિષયના શિક્ષકશ્રી અગ્રાવત જનકભાઇ દ્વારા બાળકો ને ગણિત-વિજ્ઞાન જેવા કઠિન વિષયો ની અધ્યયન નિષ્પતિ સિધ્ધ માટે તેમજ આ વિષયોના મહત્તમ વિષય વસ્તુના મહાવરા માટે શાળાના બાળકો ને જ્ઞાનકુંજ પ્રોજકટ દ્વારા વિષયવસ્તુ નું નિરૂપણ અને સમજ આપવામાં આવી હતી તેમજ બાળકો દ્વારા જ્ઞાનકુંજ પ્રોજકટ ના ટુલ્સ નો મહત્ત્મ ઉપયોગ થાય તેવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા.
ધોરણ ૬ થી ૮ માં શાળાના ગણિત-વિજ્ઞાન વિષયના શિક્ષકશ્રી અગ્રાવત જનકભાઇ દ્વારા બાળકો ને ગણિત-વિજ્ઞાન જેવા કઠિન વિષયો ની અધ્યયન નિષ્પતિ સિધ્ધ માટે તેમજ આ વિષયોના મહત્તમ વિષય વસ્તુના મહાવરા માટે શાળાના બાળકો ને જ્ઞાનકુંજ પ્રોજકટ દ્વારા વિષયવસ્તુ નું નિરૂપણ અને સમજ આપવામાં આવી હતી તેમજ બાળકો દ્વારા જ્ઞાનકુંજ પ્રોજકટ ના ટુલ્સ નો મહત્ત્મ ઉપયોગ થાય તેવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.