ધોરણ ૬ થી ૮ ભાષા વિષય શૈક્ષણિક એકટીવીટી:-
ધોરણ ૬ થી ૮ માં શાળાના ભાષા ના શિક્ષકશ્રી ગોહેલ હંસાબેન દ્વારા બાળકો ને સરળતાથી અધ્યયન નિષ્પતિ સિધ્ધ કરી અને મહત્તમ વિષય વસ્તુના મહાવરા માટે શાળાના બાળકો ને જ્ઞાનકુંજ પ્રોજકટ દ્વારા વિષયવસ્તુ નું નિરૂપણ અને સમજ સાથે ધોરણ:-૮ ના એકમના અનુસંધાને વેશભુષા જેવી એકટીવીટી તેમજ ધોરણ :-૬ ના બાળકો દ્વારા રૈંબો પ્રોજેકટ બનવવામાં આવેલ, રક્ષાબંધન ના પવિત્ર પર્વ ના અનુસંધાને રાખડી સ્પર્ધા નું આયોજન ધોરણ:-૮ માં કરવામાં આવેલ હતું..
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.