29/06/2019

જ્ઞાનકુંજ પ્રોજેકટ કાર્ય

જ્ઞાનકુંજ પ્રોજેકટ કાર્ય :-
                                                   ધોરણ ૬ થી ૮ માં બાળકોની શૈક્ષણીક સરળતા અને કઠિનબિંદુ ના મહાવરા માટે તેમજ ગમ્મત સાથે-ભાર વગરના ભણતર ના કન્સેપ્ટ ને અમલીકરણ માટે શાળાના સામાજીક વિજ્ઞાન વિષયના શિક્ષકશ્રી દિવ્યેશભાઇ કોટડિયા દ્વારા બાળકોને ખુબ સરસ અને અસરકારક માહીતીનું આદાન પ્રદાન કરતા જણાયા જેમા જ્ઞાનકુંજ વર્ગ અને ટી.એલ.એમ. નો પણ વર્ગખંડ માં ઉપયોગ કરવામાં આવ્યો...  









No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.

શાળાના શિક્ષકશ્રીનું નામ લખો અથવા ધોરણ લખો અને તેમના દ્વારા કરેલ કાર્ય ને નિહાળો