દ્રિત્ય સત્રાંત્ર પરિક્ષા ૨૦૧૮-૧૯:-
તા:-૦૮.૦૪.૨૦૧૯ થી દ્રિત્ય સત્રાંત્ર પરિક્ષા ૨૦૧૮-૧૯ ની શરૂઆત થઇ હતી જેમા પ્રથમ તબકકામાં ધોરણ ૫ થી ૮ ની પરિક્ષા પુર્ણ કરવામાં આવી હતી. ત્યાર બાદ બીજા તબકકામાં ધોરણ ૩ થી ૪ ની પરિક્ષા પુર્ણ કરવામાં આવી હતી. આ પરિક્ષાની પુર્વ તૈયારી રૂપે બ્લોક ફાળવણી તેમજ વિદ્યાર્થીઓની સર્પાકાર બેઠક વ્યવસ્થા શિક્ષક્શ્રીઓ દ્વારા ગોઠવવામાં આવી હતી
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.