30/04/2019

સરકારી શાળા શ્રેષ્ઠ શાળા જન જાગૃતિ

સરકારી શાળા શ્રેષ્ઠ શાળા જન જાગૃતિ:- 
                                             સરકારી શાળા શ્રેષ્ઠ શાળા જન જગૃતિ અંતર્ગત મોટી વાવડી શાળાના આચાર્યશ્રી વાળા નિર્મળસિંહ બી. તેમજ શિક્ષકશ્રી જનકભાઇ અગ્રાવત, કોટડિયા દિવ્યેશભાઇ, ગોપાણી ધિરૂભાઇ દ્વારા શાળા (શ્રી મોટી વાવડી પ્રા.શાળા) ની શૈક્ષણિક સિધ્ધિઓ અને સુવિધાઓ વિશે ખાનગી શાળામાં અભ્યાસ કરતા બાળકો અને તેના વાલીગણ ને DOOR TO DOOR સંપર્ક કરી સમજ આપવામાં આવી અને સરકારી શાળાના લાભાલાભ વિશે માહીતગાર કરવામાં આવ્યા છે.




















ધોરણ:- ૧ શાળા નામાંકન સર્વે

ધોરણ:- ૧ શાળા નામાંકન સર્વે:-
                                            આગામી શૈક્ષણિક વર્ષ માં ધોરણ:-૧ માં પ્રવેશપાત્ર બાળકોનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો જેમાં શાળાના શિક્ષકો દ્વારા DOOR TO DOOR સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. અને પ્રવેશપાત્ર બાળકો ની યાદી તૈયાર કર[વામાં આવી હતી. 









દ્રિત્ય સત્રાંત્ર પરિક્ષા ૨૦૧૮-૧૯

દ્રિત્ય સત્રાંત્ર પરિક્ષા ૨૦૧૮-૧૯:-
                                                         તા:-૦૮.૦૪.૨૦૧૯ થી દ્રિત્ય સત્રાંત્ર પરિક્ષા ૨૦૧૮-૧૯ ની શરૂઆત થઇ હતી જેમા પ્રથમ તબકકામાં ધોરણ ૫ થી ૮ ની પરિક્ષા પુર્ણ કરવામાં આવી હતી. ત્યાર બાદ બીજા તબકકામાં ધોરણ ૩ થી ૪ ની પરિક્ષા પુર્ણ કરવામાં આવી હતી. આ પરિક્ષાની પુર્વ તૈયારી રૂપે બ્લોક ફાળવણી તેમજ વિદ્યાર્થીઓની સર્પાકાર  બેઠક વ્યવસ્થા શિક્ષક્શ્રીઓ દ્વારા ગોઠવવામાં આવી હતી 
      











ધોરણ:-૨ ઉપચારાત્ક કાર્ય બાહ્ય મુલ્યાંકન

ધોરણ:-૨ ઉપચારાત્ક કાર્ય બાહ્ય મુલ્યાંકન:-
                                                         ધોરણ :- ૨ માંં ઉપચારત્મક કાર્યનું બાહ્ય મુલ્યાંકન કાર્ય તા:-૨૬.૦૪.૨૦૧૯ ના રોજ શાળા કક્ષાએ શ્રી પંકજભાઇ મકવાણા સાહેબ (નિવૃત શિક્ષક) તેમજ શૈલેષભાઇ બોરિચા  (બી.આર.પી. ભાષા) દ્વારા કરવામાં આવેલ હતું. 






શાળાના શિક્ષકશ્રીનું નામ લખો અથવા ધોરણ લખો અને તેમના દ્વારા કરેલ કાર્ય ને નિહાળો