ધોરણ:- ૨ ઉપચારત્મક - નિદાનાત્મક કાર્ય :-
ધોરણ:- ૨ માં બાળકો ની વાચન-લેખન-ગણન ની કચાશ ને દુર કરવા માટે ચાલુ માસ દરમિયાન ધોરણ ૨ માં નિદાનાત્મક અને ઉપચારાત્મક કાર્ય કરવામાં આવી રહ્યુ છે. જેથી બાળક આગામી શૈક્ષણિક સત્ર માં જરૂરી અધ્યયન નિષ્પત્તિઓ સિધ્ધ કરીને વર્ગ બઢતી મેળવે. આ અંતર્ગત શાળાની મુલાકાત બી.આર.સી.-કો-ઓર્ડી. ધોરાજી, સી.આર.સી.કો-ઓર્ડી. અને બી.આર.પી. દ્વારા પણ લેવામાં આવેલ હતી.
ધોરણ ૨ ના વિષય શિક્ષક મિત્રો શ્રી જીવાણી પ્રવિણાબેન દ્વારા ગુજરાતી અને કાછડ હેતલબેન દ્વારા ગણિત વિષય નું કાર્ય અલગ નોટબુક માં કરવામાં આવે છે તેમજ ગુજરાતી વિષય માટે રાજય સરકાર દ્વારા આપવામાં આવેલ બુક માં અને નોટબુક માં કાર્ય કરવામાં આવે છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.