ગમ્મત સાથે જ્ઞાન ધો:- ૩ થી ૫:-
ધોરણ:- ૩ થી ૫ માં વિષય શિક્ષક શ્રી જસ્મિનાબેન અઘેરા તેમજ ધિરૂભાઇ ગોપાણી દ્વારા બાળકો ને અધ્યયન નિષ્પતિ ની સમજ અને માર્ગદર્શન માટે વર્ગખંડ માં વિવિધ એકટીવીટી કરવામાં આવે છે. જેથી બાળકો સરળતાથી એકમ ના કઠીનબિંદુઓ ને સમજી શકે...
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.