31/03/2019

ગમ્મત સાથે જ્ઞાન ધો:- ૩ થી ૫

ગમ્મત સાથે જ્ઞાન ધો:- ૩ થી ૫:-
                                         ધોરણ:- ૩ થી ૫ માં વિષય શિક્ષક શ્રી જસ્મિનાબેન અઘેરા તેમજ ધિરૂભાઇ ગોપાણી દ્વારા બાળકો ને અધ્યયન નિષ્પતિ ની સમજ અને માર્ગદર્શન માટે વર્ગખંડ માં વિવિધ એકટીવીટી કરવામાં આવે છે. જેથી બાળકો સરળતાથી એકમ ના કઠીનબિંદુઓ ને સમજી શકે...












No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.

શાળાના શિક્ષકશ્રીનું નામ લખો અથવા ધોરણ લખો અને તેમના દ્વારા કરેલ કાર્ય ને નિહાળો