ગણિત ગમ્મત એકટીવીટી ધોરણ ૬ થી ૮:-
ધોરણ :- ૬ થી ૮ માં NCERT ના અભ્યાસક્રમ અનુસાર ગણિત-વિજ્ઞાન ના શિક્ષક જનકભાઇ એન. અગ્રાવત દ્વારા વર્ગખંડ માં વિષય તાસ દરમિયાન વિવિધ એકટીવીટી કરાવવામાં આવે છે. જેથી બાળકોમાં ગણિત ના પાયાના ખ્યાલ દ્રઢ અને મજબુત બને છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.