વાલી મિટીગ અને પ્રથમસત્ર પેપર ચકાસણી અને પરિણામ:-
શાળાકક્ષા એ ધોરણ ૩ થી ૮ ની પ્રથમસત્ર ની લેખિત પરિક્ષા પુર્ણ થયા બાદ તેમજ તેનું બાહ્ય મુલ્યાંક્ન થઇ ગયા બાદ જે પરિણામ તૈયાર થયુ તેનાથી વાલી અને વિદ્યાર્થી ને માહીતગાર કરવા માટે શાળા કક્ષા એ દ્રિત્યસત્ર ની શરૂઆત માં વાલી મિટીંગ રાખવામાં આવી. જેમા બાળકોના પરીણામ થી વાલીને વકેફ કરવામાં આવ્યા અને વાલીઓ પોતાના બાળકોની ઉત્તરવહી બતાવવામાં આવે જેથી બાળકો ની ખુબી અને ખામીથી તે વાકેફ થયા.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.