31/10/2018

PSE EXAM ની પુર્વ તૈયારી

  
PSE EXAM ની પુર્વ તૈયારી :- 


                         રાજય પરિક્ષા બોર્ડ- ગાંધીનગર દ્વારા ધોરણ :- ૬ માં અભ્યાસ કરતા બાળકો માટે પ્રાથમિક શિષ્યવૃતિ ની પરીક્ષા લેવામાં આવે છે. જેની પુર્વ તૈયારી રૂપે શાળાના મુખ્ય શિક્ષક શ્રી વાળા નિર્મળસિંહ દ્વારા ધોરણ :- ૬ ના બાળકોને શાળા સમય પહેલા દરરોજ ૦૧.૦૦ કલાક આ પરીક્ષાની પુર્વ તૈયારી કરાવવામાં આવે છે. તેમજ બાળકો ની આ પરિક્ષા રાજય પરિક્ષા બોર્ડ- ગાંધીનગર દ્વારા ધોરાજી ખાતે યોજવામાં આવી હતી.... 







No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.

શાળાના શિક્ષકશ્રીનું નામ લખો અથવા ધોરણ લખો અને તેમના દ્વારા કરેલ કાર્ય ને નિહાળો