સરકારશ્રીના
આદેશ મુજબ શાળામાં અનિયમિત
અને સતત ગેર-હાજર
રહેતા બાળકોનો આ માસ દરમિયાન
વાલી સંપર્ક કરવામાં આવ્યો
હતો.
તેમજઅનિયમિત
અને સતત ગેર-હાજર
રહેતા બાળકોનો વાલીઓને બાળકોની
નિયમિતતા અને તેની જરૂરીયાત
વિશે માર્ગદર્શન અને ચર્ચા
કરવામાં આવી..
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.